|
|
|
- કેમ્પસ સુશોભન માટે વાવવામાં આવેલા ફુલ છોડને તોડવા નહિ.
- કેમ્પસ સલામતી માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે.
- કેમ્પસમાં બીડી, તમાકુ, માવા - મસાલા, આદિક વ્યસન કરવા પર સખ્ત પ્રતિબંધ છે માટે કેમ્પસમાં પ્રવેશતા પહેલા જ
- બહારની ખાણી-પીણીનો કેમ્પસમાં ઊપયોગ કરવા પર સખ્ત પ્રતિબંધ છે. કેમ્પસમાં ખાણી-પીણી માટે ધર્મદેવ ઊપહારગૃહની વ્યવસ્થા રાખેલ છે તેમાંથી ઊપલબ્ધ વસ્તુઓનો જ ઊપયોગ કરી શકાશે.
- કેમ્પસમાં જ સંત આશ્રમ "સમર્પણ" સંકુલ આવેલ છે. જેમાં પૂ.સંતોનું નિવાસ સ્થાન છે. જેની આજુબાજુના નક્કી કરેલા વિસ્તારમાં મહિલાઓ પ્રવેશ કરી શકશે નહિ.
- સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર ન વર્તનારને કેમ્પસમાં પ્રવેશતો અટકાવવાની સત્તા મેનેજમેન્ટ કરનારને સ્વાધીન રહેશે.
|
Top |
|
- મંદિરના પ્રાર્થના હોલમાં (પ્રાંગણમાં) પ્રવેશતા પહેલા જ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દેવો.
- મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં પોતાના બુટ - ચંપલ યોગ્ય સ્થાને મૂકવા. બુટ - ચંપલને મૂકવાની વ્યવસ્થા મંદિરમાં પ્રવેશ દ્વારની નજીક રાખેલ છે.
- મંદિરમાં બીન જરૂરી ઘોંઘાટ કે ઉંચા સાદે બોલવાની મનાઇ છે. મંદિરનું વાતાવરણ પવિત્ર અને શાંતિમય જળવાય તેમાં સહકારરૂપ થવું.
- મંદિરમાં દર્શન કરવા માટે મહિલા અને પુરુષની જુદી વ્યવસ્થા છે તથા પ્રવેશ દ્વારા પણ જુદા છે. મહિલા-પુરુષોએ આ વ્યવસ્થા અનુસાર જ મંદિરમાં પ્રવેશવું.
- મંદિરમાં પ્રવેશ્યા બાદ સિંહાસનને તથા મૂર્તિ આગળ ગોઠવવામાં આવેલ કાચનો સ્પર્શ કરવાની સખ્ત મનાઇ છે.
|
Top |
|
- કેમ્પસ તથા દર્શનાર્થીઓની સલામતી માટે SMVS સંસ્થા સતત જાગ્રત છે.
- સલામતી માટે જુદી જુદી જગ્યાએ વોચમેન (ગાર્ડસ) મુકવામાં આવ્યા છે.
- સલામતી માટે નક્કી કરેલા નિયમો અનુસાર વર્તવામાં દર્શનાર્થીઓ એ સહકારરૂપ બનવું.
- આપની પાસે રહેલા રૂપિયા તથા આપની પાસે રહેલી વસ્તુઓ સાચવવાની જવાબદારી આપની પોતાની રહેશે.. આપને જો આપની વસ્તુઓ સાચવવાની ચિંતામાંથી મુકત થવું હોય તો કલોક રૂમમાં આપની વસ્તુ જમા કરાવશો.
- સહજાનંદ પાર્કમાં મનોરંજન માટે મુકવામાં આવેલા રાઇડ્સમાં મનોરંજન દરમ્યાન સાવચેતી રાખવાની જવાબદારી પોતાની રહેશે.
- સમગ્ર કેમ્પસમાં મુકાયેલ કેમેરામાં આપના ગેરવર્તુંણુંકનો ખ્યાલ આવતાં કડક પગલાં લેવામાં આવશે.
|
Top |
|
- કેમ્પસની મુલાકાતે આવનાર મુમુક્ષુઓને કેમ્પસમાં કોઇપણ જાતની શારિરીક તકલીફ ઊભી થાય તો તે માટે તાત્કાલીક સારવાર માટે કેમ્પસમાં જ દવાખાનાની તથા ડોકટરની સગવડ પૂરી પાડવામાં આવે છે.
|
Top |
|
- કેમ્પસની અંદર દર્શનાર્થીઓના વાહન પ્રવેશવા બાબતે સખ્ત મનાઇ છે.
- દર્શનાર્થીઓએ પોતાના વાહન કેમ્પસની બહાર પાર્કિંગ વિભાગમાં મુકીને જ આવવું.
|
|
|
|
Top |
|
- પોરબંદરના પીળા પથ્થરોથી નિર્માણ પામેલો ત્રણ દરવાજા વાળો મુખ્ય પ્રવેશ દ્વાર.
- ધર્મનિયમે યુકત ફૂડ સ્ટોલ - "ધર્મદેવ ઊપહારગૃહ"
- સંસ્થાના વિવિધ પ્રકાશનો પુસ્તક, સીડી, ડીવીડી, વી.સી.ડી, પૂજા સામગ્રી તથા રોજીંદી જીવન જરૂરિયાતની વસ્તુઓથી સુસજજ સ્વામિનારાયણ બુક સ્ટોલ તથા જનરલ સ્ટોર્સ
- મનોરંજન માટેના વિવિધ સાધનો તથા રાઇડ્સનો લાભ લેવા માટે "સહજાનંદ પાર્ક"
- કુદરતી વાતાવરણની અનુભૂતી કરાવતા વિવિધ ગાર્ડનો તથા ફૂલ - છોડ.
- સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા પ્રાર્થના મંદિર
- આજના કોલેજીયન કિશોરો માટે SMVS છાત્રાલયમાં રહેવા - જમવાની સુવિધા.
- સંત આશ્રમ - "સમર્પણ" સંકુલ
- દેશ - વિદેશના દર્શનાર્થી હરિભકતોને ઊતારાની સગવડ પૂરી પાડતું "બાપાશ્રી આવાસ"
- સ્વામિનારાયણ ધામ વિદ્યાલય
- લંડનની કેમ્બ્રીજ યુનિવર્સીટી સાથે કોલોબ્રેશન કરેલ "સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ" (SDIS)
- વિશ્વની સુપ્રસિધ્ધ યુનિર્વિસટીમાં ચાલતા કોર્ષને નવીન ટેક્નોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ પામી રહ્યા છે.
- સ્વામિનારાયણ ધામ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ. (SDITM)
- મહિલા ઉત્કર્ષ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો મુજબ ત્યાગી તથા સમર્પિત મહિલા મુક્તોનું ભવ્ય 'ભક્તિ નિવાસ'.
- મહિલા મુક્તો દ્વારા ચાલતી ગૃહઊદ્યોગ પ્રવૃત્તિ.
|
Top |
|
- મંદિરમાં દર્શનનો સમય સવારે ૬.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી છે.
- "દિવ્યદર્શન પ્રદર્શન" મુલાકાતનો સમય સાંજે ૪.૦૦ થી રાત્રે ૭.૩૦ સુધી છે.
- "દિવ્ય દર્શન પ્રદર્શન" પ્રવેશ ફી
૧૨ વર્ષથી ઓછી ઉંમરવાળા માટે અડધી ટીકીટ - ૫ રૂપિયા.
૧૨ વર્ષથી વધુ ઉંમરવાળા માટે આખી ટીકીટ - ૧૦ રૂપિયા.
- સહજાનંદ પાર્કનો સમય સાંજે ૪.૦૦ થી રાત્રે ૭.૩૦ સુધી છે.
- "ધર્મદેવ ઊપહારગૃહ"નો સમય સવારે ૯.૦૦ થી બપોરે ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીનો છે.
- સ્વામિનારાયણ બુક સ્ટોલ તથા જનરલ સ્ટોર્સની મુલાકાતનો સમય સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીનો છે.
- ગુરુકુલના વિદ્યાર્થીઓને મળવા જે તે વિદ્યાર્થીના વાલીએ દર મહિનાના પહેલા રવિવારે જ આવવું.
- પૂ.સંતોને મળવાનો સમય સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધીનો છે. આ સમયમાં જ મળવાનો આગ્રહ રાખવો. પૂ.સંતોને મળવા માટે અગાઊથી ફોન દ્વારા સમય મેળવી લેવો અને એ મુજબ જ મળવાનો આગ્રહ રાખવો.
|
Top |
|
સ્વામિનારાયણ ધામની કાયમી તિથીની સેવા |
પૂ.સંતોને રસોઇની સેવા |
સ્વામિનારાયણ ધામના માસિક સમૈયાની સેવા |
સ્વામિનારાયણ ધામ ગુરુકુલના વિદ્યાર્થીની દત્તક સેવા |
|
5000 રૂ।. |
1000 રૂ।. |
11000 રૂ।. |
11000 રૂ।. |
|
|
સ્વામિનારાયણ ધામ ગુરૂકુલના વિદ્યાર્થીઓને જમાડવાનો લાભ આ મુજબ છે. |
સવારના નાસ્તાની સેવા (અલ્પાહાર) |
બપોરના ભોજનની સેવા |
આખા દિવસના ભોજનની સેવા |
|
2000 રૂ।. |
6000 રૂ।. |
8000 રૂ।. |
|
|
આ સેવા ‘સ્વામિનારાયણધામ ગુરૂકુલ’ના નામના ચેક કે ડ્રાફટથી મોકલી શકાય છે. |
Top |