|   | 
		                   સત્સંગ, સંસ્કાર અને શિક્ષણનો ત્રીવેણી સંગમ કરી પ.પૂ.બાપજીએ સ્વામિનારાયણ ધામ ગુરુકુલની સ્થાપના તારીખ  09/06/02ને રવિવારના રોજ કરી. પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદથી  પૂ.સંતોના સીધા નેતૃત્વ હેઠળ આ ગુરુકુલમાં સેંકડો વિદ્યાર્થીઓ ઉચ્ચ આદર્શો અને સંસ્કારો પ્રાપ્ત  કરી રહ્યા છે. | 
		             
	              |